Rojagar Bharti Melo 2023:રોજગાર ભરતી મેળો 2023

Rojagar Bharti Melo 2023:નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ અક્ષરધામ વિદ્યામંદિર બાપુનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023. આ ભરતી મેળાનું આયોજન તારીખ 15 જૂલાઈ 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

આર્ટીકલ માં મિત્રો આપણે ગુજરાત રોજગાર ભરતી મેળો 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી

Rojagar Bharti Melo 2023

પોસ્ટનું નામ રોજગાર ભરતી મેળો
ભરતી મેળાનું સ્થળ અમદાવાદ
ભરતી મેળાની તારીખ 15 જુલાઈ 2023
ભરતી મેળાનો સમય સવારે 10:00 કલાકે

પોસ્ટનું નામ

  • રોજગાર ભરતી મેળો

ભરતી મેળાનું સ્થળ

અક્ષરધામ વિદ્યા મંદિર, (આર ડી શિક્ષણ સંકુલ), ઉત્તમનગર કોઠિયા હોસ્પિટલની બાજુમાં, નિકોલ ગામ રોડ, બાપુનગર અમદાવાદ

લાયકાત

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે

પસંદગી પ્રક્રીયા

રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ભરતી મેળાની તારીખ અને સમય

  • તારીખ : 15 જૂલાઈ 2023
  • સમય: સવારે 10:00 કલાક

મહત્વપૂર્ણ લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment